You are here: Home >> Gujarati News & Features >> Mumbai

લંકામાં હનુમંતકથાની સાથે વેપારની ચર્ચા થશે

DVMUM7463 | 1/9/2010 | Author : Bhaskar News, Mumbai


કોઈ સામાજિક નિમિત્તે અથવા પયટર્નમાં એકઠા થઈને વેપાર ધંધાની ચર્ચા કરવાની રીતરસમ ઘણી જગ્યાએ જોવા મળે છે. પરંતુ વેપારીઓ, ધંધાદારીઓ, વ્યાવસાયિકોની સાહિત્યિક, સામાજિક અને સાંસ્કતિક સંસ્થા ‘પરોપકાર’ના ઉપક્રમે ધાર્મિક આયોજન સાથે વ્યાપાર મેળાવડાનું આયોજન કરાયું છે.

આગામી ૧૦થી ૧૪ જાન્યુઆરી સુધી શ્રીલંકાની રાજધાની કોલંબોમાં ‘પરોપકાર’ના ઉપક્રમે યોજાનારી હનુમંત કથામાં ભારતના ૫૫૦થી વધુ બિઝનેસ મેન ભાગ લેશે. કોલંબોની હિલ્ટન હોટેલમાં પાંચ દિવસો સુધી કથા, કીર્તન અને સુંદરકાંડનો પાઠ પણ યોજાશે. શ્રીલંકાની સરકાર આ કાર્યક્રમ માટે પૂર્ણ સહયોગ આપે છે.

આ કાર્યક્રમના અનુસંધાનમાં મુંબઈમાં તાજેતરમાં યોજાયેલી મિલનસભામાં ભાજપનાં નેતા જયવંતીબહેન મહેતા, કોંગ્રેસના સ્થાનિક આગેવાન ભરત પારેખ, કાપડ બજારના અગ્રણી સુરેન્દ્ર સવાઈ, પ્રદીપ સોગઠી, વાડીભાઈ શાહ, શ્રી કેજરીવાલ, અમરિશ અગ્રવાલ વગેરે ઉપસ્થિત હતા. સભાનું આયોજન મહાસુખભાઈ શાહે કહ્યું હતું....

More on Entertainment:

લગ્ન માટે ખેતીવાડી વેચવાની ના પડનારા પિતાની ક્રૂર હત્યા
DVMEH5150 | 8/31/2010 12:00:00 AM | Author : Bhaskar News, Mumbai

ખેતી વેચીને લગ્ન કરવા માટે તૈયારી કરી રહેલા યુવકને તેના પિતાએ ખેતી વેચવાની ના પાડી દેતાં તેની હત્યા કરી હોવાનું પોલીસે કરેલી તપાસમાં બહાર આવ્યું હતું. વિજાપુર નાકા પોલીસે દસ દિવસ બાદ સોરેગાંવ ગામ વિસ્તારમાં આવેલા ભીમ નગરમાં થયેલી હત્યાના પ્રકરણ પરથી

વેપારીના પુત્રનું અપહરણ કરવા જતાં બેની ધરપકડ
DVMUM9753 | 8/31/2010 12:00:00 AM | Author : Bhaskar News, Mumbai

કાલબાદેવીના એક ગુજરાતી વેપારીને પુત્રનું અપહરણ કરવાનો પ્રયાસ કરનારા બે જણની પોલીસે ધરપકડ કરી છે. બાળકની હિંમત, એક વેપારીની સમયસૂચકતાને લીધે એલ. ટી. માર્ગ પોલીસ સુઝાઉલ રહેમાન હસીનુદ્દીન શે અને મહંમદ જૈદ શફાયત અલી શેખની ધરપકડ કરવામાં સફળ રહી છે. આરો

વિશ્વનું પહેલું મોબાઈલ જૈન પંચાંગ બહાર પાડવામાં આવ્યું
DVMUM9754 | 8/31/2010 12:00:00 AM | Author : Bhaskar News, Mumbai

ભારતભરના કોઈ પણ શહેર અથવા તીર્થના સ્થાનિક સમય અનુસાર પચ્છકખાણનો સમય અને બીજી જૈન પંચાંગની સંપૂર્ણ વિગત (તિથિ, વાર, તારીખ, ૨૪ તીથઁકર ભગવંતોના પાંચે કલ્યાણકો, પંચક, વિંછુડો, પુષ્ય નક્ષત્ર, જૈન તીથોઁની સાલગિરેહ, શુભ દિવસ વગેરે) એસ.એમ.એસ. દ્વારા આપતું વિ

રાષ્ટ્રપતિની પુત્રીએ કર્યો સરકારી જમીન પર કબજો
DVMUM9756 | 8/31/2010 12:00:00 AM | Author : Bhaskar News, Pune

મહારાષ્ટ્રમાં ચાલી રહેલા જમીન વિવાદમાં રાષ્ટ્રપતિ પ્રતિભા પાટીલની પુત્રીનું નામ પણ સંડોવાયું છે. પ્રાપ્ત માહિતી મુજબ રાષ્ટ્રપતિની પુત્રી પર પુણેમાં સરકાર જમીનનો કબજો કરવાનો આરોપ લાગ્યો છે. સૂત્રોએ આપેલી માહિતી અનુસાર પુણેથી ૩૦ કિલોમીટર દૂર મુંબઈ-