You are here: Home >> Gujarati News & Features >> Top News

રેશનિંગમાં અપાતા લોટના થેલામાં દોઢ કિલોની ઘટ !

DVAHM55700 | 2/8/2010 | Author : Siddharth Acharya, Ahmedabad


સાડા અઢાર કિલોના થેલામાં પૂરો સત્તર કિલો લોટ પણ હોતો નથી

રેશનિંગના દુકાનદારો મિલોવાળાને દોષિત ગણે છે, જ્યારે પુરવઠા વિભાગ રેશનિંગના દુકાનદારો સામે આંગળી ચીંધે છે


રાજ્યના લાખો ગરીબોને અંત્યોદય અન્ન યોજના અંતર્ગત ઘઉની જગ્યાએ ઘઉનો લોટ તથા તેમાં આયર્ન અને ફોલિક એસિડ ઉમેરી ફોટિર્ફાઇડ આટાનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ સરકારે નક્કી કરેલા નિયમ મુજબ ગરીબોને ૧૮.૫૦૦ કિલો લોટ ન આપી છેતરપિંડી કરવામાં આવતી હોવાની ફરિયાદો ઊઠી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર માનવશરીર માટે પ્રોટીન આવશ્યક છે અને સોયાબીનમાંથી સરળતાથી પ્રોટીન મળી રહે છે તેમજ સોયાપ્રોટીન કેન્સર, હૃદયરોગ તથા હાડકાંના રોગ સામે રક્ષણ પૂરું પાડે છે. આ બાબતને ઘ્યાનમાં લઈ રાજ્ય સરકારે ગરીબોના આરોગ્યની ચિંતા કરતાં તેમને ઘઉને બદલે ડિફેટેડ સોયાવાળો ફોટિર્ફાઇડ આટો (લોટ) પૂરો પાડવાનો નિર્ણય લીધો હતો.

રાજ્ય સરકારના આદેશ મુજબ પુરવઠા ખાતાની રેશનિંગની દુકાનોએથી ૧૮ કિલો ૫૦૦ ગ્રામ વજન ધરાવતી લોટની થેલીઓનું વિતરણ કરવામાં આવે છે, પરંતુ છેલ્લા કેટલાક સમયથી પુરવઠા ખાતાની બેદરકારીથી ફોટિર્ફાઇડ આટાની તૈયાર થેલીઓમાં એકથી દોઢ કિલો લોટ ઓછો આવતો હોવાની ફરિયાદો ઊઠી રહી છે.

આ અંગે ‘દિવ્ય ભાસ્કર’ના પ્રતિનિધિએ જાતે જ લોટની થેલીનું વજન કરાવતાં થેલામાં ૧૮.૫૦૦ કિલો લોટને બદલે ૧૬.૭૫૦ કિલો જેટલો લોટ હોવાનું ઇલેકટ્રોનિક વજનકાંટાએ દર્શાવ્યું હતું. આ સાથે વધુ પાંચ થેલીઓનું વજન કરાવતાં તેમાં પણ કિલોથી દોઢ કિલો જેટલો લોટ ઓછો હતો અને થેલી ઉપરની સિલાઈ વગેરે ચેક કરતાં તે પણ બરોબર જણાઈ હતી. તદ્ઉપરાંત સામાન્ય માનવી ઘઉ દળાવે અથવા તૈયાર લોટ લાવે તો તે ઝીણો દળાયેલો હોય છે, પરંતુ રેશનિંગની દુકાનેથી ...

More on Entertainment:

આકાશમાં ઊડો, સરોવરમાં તરો
DVSUR25490 | 9/7/2010 12:00:00 AM | Author : Bhaskar News, Surat

૬ ટૂરિસ્ટ પોઇન્ટ્સ અને ઇન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરવાનું શરૂ કરી દીધું છે, ઉપરાંત ખાનગી મૂડીરોકાણથી હિલસ્ટેશનને વિકસાવવા માટે પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. તાજેતરમાં જ મુંબઈ ખાતે રોડ-શો યોજીને ઇન્વેસ્ટર્સને આકર્ષવામાં આવ્યા હતા. ગુજરાતના એકમાત્ર હિલ સ્ટ

વિડિયો પાઈરસી રોકવા માટે રાજ્ય માટે એન્ટી-પાઈરસી સ્ક્વોડ
DVMUM9786 | 9/5/2010 12:00:00 AM | Author : Bhaskar News, Mumbai

ગૃહપ્રધાન આર. આર. પાટીલે પાઈરસીને નાથવા માટે રાજ્ય સરકાર તરફથી જોઈતું દરેક પીઠબળ આપવની ખાતરી આપી હતી વિડિયો પાઈરસીને રોકવા માટે હવે રાજ્યભરમાં એન્ટી પાઈરસી સ્ક્વોડ સ્થાપવામાં આવશે. સમાજસેવા શાખા અને એલાયન્સ અગેઈન્સ્ટ કોપીરાઈટ થેફટ (એએસીટી) સંયુક્ત

ગોધરાકાંડના કેસનું ભારણ હોવાથી સીટ તપાસ નહીં કરે
DVAHM68312 | 9/4/2010 12:00:00 AM | Author : Bhaskar News, Ahmedabad

ગોધરાકાંડના કેસોનું ભારણ હોવાથી તેઓ હાલના તબક્કે ઇશરત જહાં એન્કાઉન્ટર કેસની તપાસનું ભારણ લઇ શકે તેમ નહીં હોવાની રજૂઆત સીટ દ્વારા હાઇકોર્ટ સમક્ષ કરવામાં આવી છે. ખંડપીઠે કરેલા હુકમનું પુન: મુલ્યાંકન કરવાની અરજીમાં સુપ્રીમ કોર્ટમાં પણ આવી અરજી પડતર હોવા

સ્વર્ણિમ નવરાત્રી માટે પાંચ કરોડનો ખર્ચ થશે
DVAHM68314 | 9/4/2010 12:00:00 AM | Author : Gautam Purohit, Gandhinagar

આ વર્ષે નવરાત્રી મહોત્સવ પાછળ રાજ્ય સરકાર પાંચ કરોડનો ખર્ચ કરશે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીની આચારસંહિતા નહીં નડે તો ‘સ્વર્ણિમ નવરાત્રી મહોત્સવ’ ગાંધીનગર ખાતેના હેલીપેડ ગ્રાઉન્ડ પર યોજવાનું નક્કી કરાયું છે. આ મહોત્સવમાં પ્રથમ વખત બ્રાન્ડ એમ્બેસેડર અમિ