ભગવાન જગન્નાથજી, બહેન સુભદ્રાજી અને મોટાભાઈ બલરામના ત્રણેય રથો બપોરે સરસપુર ખાતે તેમના મોસાળમાં આવી પહોંરયા ત્યારે બહેન સુભદ્રાજીના રથનું પૈડું તૂટી ગયાની ખબર વાયુવેગે ફેલાતાં રથયાત્રામાં જોડાયેલા લાખો શ્રદ્ધાળુઓના જીવ પડીકે બંધાયા હતા.
મઘ્યપ્રદેશ સૌથી વધુ પ્રભાવિત, ઇન્દોરમાં ચારનાં મોત, કેટલાય રાજયોમાં વ્યાપક અસર
અમરનાથ દેવસ્થાનને આપવામાં આવેલી જમીન જમ્મુ-કાશ્મીર સરકાર દ્વારા પાછી ખેંચી લેવાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ અને ભાજપના બંધની બુધવારે દેશના કેટલાય ...
અમરનાથ દેવસ્થાનની જમીનના મુદ્દે અપાયેલા ગુજરાત બંધના એલાનમાં ગુજરાત ભાજપ ન જોડાતાં ગુજરાત ભાજપ અને વિશ્વ હિન્દુ પરિષદ વરચેનું યુદ્ધ વધુ ઉગ્ર બન્યું છે.
સંઘ પરિવારની આ બે પાંખના વરિષ્ઠ નેતાઓ, મુખ્યમંત્રી મોદી અને ડો. પ્રવિણ તોગડિયા વરચ...
અમરનાથ દેવસ્થાનને ફાળવાયેલી જમીન પરત લઈ લેવાના વિરોધમાં વિશ્વ હિન્દુ પરિષદ સહિતનાં હિન્દુ સંગઠનો દ્વારા ભારત બંધના અનુસંધાને અપાયેલા ગુજરાત બંધ આંશિક સફળ રહ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે બંધને ભાજપનું સમર્થન મળ્યું ન હતું. મોટા ભાગનાં બજારો ખુલ્લાં ર...